એકતારો/અસહ્ય વાત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અસહ્ય વાત*|}} <poem> મને મારનારા ગોળી છોડનારા એને ઘેર હશે મારા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
* જાપાની સૈનિકોને નિર્દેશીને કલ્પેલા ચીનાઈ જનેતાના ભાવો | * જાપાની સૈનિકોને નિર્દેશીને કલ્પેલા ચીનાઈ જનેતાના ભાવો | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મોતનાં કંકુ-ઘોળણ | |||
|next = શૉફરની દિવાળી | |||
}} |
Latest revision as of 13:20, 27 January 2022
અસહ્ય વાત*
મને મારનારા ગોળી છોડનારા
એને ઘેર હશે મારા જેવી જ મા,
એ હરેકને ધોળુંડાં ધાવણ પાઈ
ઉઝેર્યાં હોશે હૈયાહીર સમા. ૧.
કવિઓની કવિતામાં ગાયું હશે એણે,
માટીને પૂજી હોશે કહી 'મા’;
એ મને ય જે અંતરિયાળ મળે
તો બોલાવે કહી 'તમે કોણ છો મા?' ૨.
છો સંહારે ચડયા આજે પેટને કારણ,
એક જ વાત સેવાય છે ના—
એને મોતને પંથ ચડાવણ જીભ
બોલે છેઃ 'મારો, મારો, માગે છે મા!’ ૩.
- જાપાની સૈનિકોને નિર્દેશીને કલ્પેલા ચીનાઈ જનેતાના ભાવો