એકતારો/કાળનું વંદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કાળનું વંદન*|}} <poem> કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી! કોણે કહ્યુ...")
(No difference)

Revision as of 12:28, 22 January 2022


કાળનું વંદન*


કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી!
કોણે કહ્યું મૃત્યુ સડાવનારૂં!
‘कालोऽस्मि लेाकाक्षयकृत्' કહન્દો,
આંહીં ખડો અંજલિ જોડી બંદો.

સિંહાસનો સલ્તનતો ઉખેડે,
વાસુકિ—ફેણેથી ખીલી ખસેડે,
પટ્ટણ કરે દટ્ટણ સે'જ હાસે,
એ કાળ જો આંહીં ઝૂકી ઉપાસે
લોકોત્તરોના
પદપદ્મ પાસે.

  • સ્વ. લોકમાન્ય તિલકની ૧૯૩૮ની સંવત્સરી પ્રસંગે.