કંકાવટી/​ચોખા-કાજળી વ્રત

ચોખા-કાજળી વ્રત

વરસોવરસ એક હજાર ડાંગના દાણા લે બે નખ વડે દાણા વધારી વધારીને અણીશુદ્ધ એક હજાર ચોખા કાઢે. વ્રત અધૂરું રાખીને દીકરી મરી જાય તો માવતર પૂરું કરે.રાતે જાગરણમાં ટોપરું ને સોપારીની કરચો ખાઈ આખી રાત ચલાવે.