કંકાવટી/​નિર્જળ માસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 13: Line 13:


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous = કોયલ વ્રત
|previous = [[કંકાવટી/કોયલ વ્રત|​કોયલ વ્રત]]
|next = ચોખા-કાજળી વ્રત
|next = [[કંકાવટી/​ચોખા-કાજળી વ્રત|​​ચોખા-કાજળી વ્રત]]
}}
}}

Latest revision as of 11:49, 24 January 2022

નિર્જળ માસ

જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે. નિર્જળું વ્રત એટલે?એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે - દાતણ પાણી મોકળા, તો જ બાથી દાતણ કરાય પછી કોઈ કહે કે - નાવણ પાણી મોકળાં, તો જ બા નાહી શકે. કોઈ કહે કે - અન્ન પાણી મોકળાં તો જ બાથી જમી શકાય.