કંકાવટી મંડળ 1/નાગ-પાંચમ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાગ-પાંચમ|}} {{Poem2Open}} <small>[શ્રાવણ માસની અંધારી પંચમીનું આ વ્રત છ...") |
(No difference)
|
Revision as of 13:01, 25 May 2022
નાગ-પાંચમ
[શ્રાવણ માસની અંધારી પંચમીનું આ વ્રત છે. વ્રતધારિણી તે દિવસે પાણિયારા પર નાગનું ચિત્ર આલેખીને ઘીનો દીવો પેટાવે. પાણીની ધારાવાડી દઈને પછી બાજરો, કુલેર વગેરેનું નૈવેદ્ય ધરાવે. પોતે આગલા દિવસનું રાંધેલું બાજરાનું ઠંડું અન્ન જમી એકટાણું કરે.]
ડોસો ને ડોસી હતાં. ઘરમાં સાત દીકરાનાં સાત દેરિયાં–જેઠિયાં હતાં.