કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧.કારણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧.કારણ|}} <poem> કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો એ જ ઇચ્છા છે, હવે એ પણ...")
 
No edit summary
Line 6: Line 6:
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.  
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.
ને હરણને દોડવાને રણ ન હો.
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.
જો ફૂલોને એની અકળામણ ન હો.
આપમેળે બંધ દરવાજા થશે,
આપમેળે બંધ દરવાજા થશે,
મોત માટે કોઈ પણ કારણ ન હો.
મોત માટે કોઈ પણ કારણ ન હો.
{{Right|(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)}}
{{Right|(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)}}
</poem>
</poem>

Revision as of 05:12, 13 June 2022


૧.કારણ

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
 
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે,
મોત માટે કોઈ પણ કારણ ન હો.
(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)