કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩. જિન્દગી અને મરણ

Revision as of 13:06, 4 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩. જિન્દગી અને મરણ

જયન્ત પાઠક

મને જિન્દગી ને મરણની ખબર છેઃ
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૨)