કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/કવિ અને કવિતાઃ નિરંજન ભગત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 84: Line 84:
           ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોમાં આધુનિક નગરની યાંત્રિકતા અને આધુનિક મનુષ્યની એકવિધતાને તીવ્રતર કરવા માટે પ્રાસયુક્ત પરંપરિત ગુલબંકી છંદ પણ માત્ર ભગતસાહેબ જ યોજી શકે તેવો આગવો છે. ‘પ્રવાલદ્વીપ’ અગાઉ ‘અલ્પવિરામ’(૧૯૫૪)માંના લઘુકાવ્ય ‘એકસુરીલું’માં પણ આધુનિક નગરની અને આધુનિક મનુષ્યની એકવિધતા વિલક્ષણ રીતે ધ્વનિત-વ્યંજિત થાય છે —
           ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોમાં આધુનિક નગરની યાંત્રિકતા અને આધુનિક મનુષ્યની એકવિધતાને તીવ્રતર કરવા માટે પ્રાસયુક્ત પરંપરિત ગુલબંકી છંદ પણ માત્ર ભગતસાહેબ જ યોજી શકે તેવો આગવો છે. ‘પ્રવાલદ્વીપ’ અગાઉ ‘અલ્પવિરામ’(૧૯૫૪)માંના લઘુકાવ્ય ‘એકસુરીલું’માં પણ આધુનિક નગરની અને આધુનિક મનુષ્યની એકવિધતા વિલક્ષણ રીતે ધ્વનિત-વ્યંજિત થાય છે —


             એકસુરીલું
             '''એકસુરીલું'''
 
              એ જ તેજ


              '''એ જ તેજ
               એ જ ભેજ
               એ જ ભેજ
               એ જ સેજ
               એ જ સેજ
               એ જ એ જ
               એ જ એ જ
       
               એ જ બે પગા
               એ જ બે પગા
 
               લગા લગા લગા લગા...'''
               લગા લગા લગા લગા...


             આ કવિએ મુંબઈના ધોધમાર, મુશળધાર વરસાદનેય ભરપૂર માણ્યો છે ને આવા વરસાદમાં છજા હેઠળ પારેવાંય ટીકી ટીકીને નીરખ્યાં છે. રિલ્કેએ કહેલું, જેની કવિતા રચવી હોય એને ચેતનામાં રોપાય ત્યાં લગી નીરખ્યા કરો. મુંબઈના વરસાદનું અને પારેવાંનું કેવું ગતિશીલ, ધ્વનિસભર ચિત્ર ‘પારેવાં’માં મળે છે! —
             આ કવિએ મુંબઈના ધોધમાર, મુશળધાર વરસાદનેય ભરપૂર માણ્યો છે ને આવા વરસાદમાં છજા હેઠળ પારેવાંય ટીકી ટીકીને નીરખ્યાં છે. રિલ્કેએ કહેલું, જેની કવિતા રચવી હોય એને ચેતનામાં રોપાય ત્યાં લગી નીરખ્યા કરો. મુંબઈના વરસાદનું અને પારેવાંનું કેવું ગતિશીલ, ધ્વનિસભર ચિત્ર ‘પારેવાં’માં મળે છે! —
26,604

edits