કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૫. વીર નર્મદને એના વારસો વિશે

From Ekatra Wiki
Revision as of 20:01, 8 July 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. વીર નર્મદને એના વારસો વિશે| નિરંજન ભગત}} <poem> ક્યાં તુજ જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૫. વીર નર્મદને એના વારસો વિશે

નિરંજન ભગત

ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં?
મારા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ.

(બૃહદ છંદોલય, પૃ. ૧૬૮)