કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૦. પથ્થર થરથર ધ્રૂજે: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 13: Line 13:
::આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
::આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
::ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
::ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
:::‘જેણે પાપ કર્યું ના એકે
::::‘જેણે પાપ કર્યું ના એકે
:::તે પથ્થર પ્હેલો ફેંકે!’
::::તે પથ્થર પ્હેલો ફેંકે!’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!