કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૨. બે પાય ધરવા જેટલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨. બે પાય ધરવા જેટલી| નિરંજન ભગત}} <poem> બે પાય ધરવા જેટલી ::: મા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 14: Line 14:
તે હશે કોની મને પરવા નથી,
તે હશે કોની મને પરવા નથી,
ને એકસાથે બે જગા પર
ને એકસાથે બે જગા પર
પાય તો ધરવા નથી.
:::પાય તો ધરવા નથી.


૨૯-૩-૧૯૫૭
૨૯-૩-૧૯૫૭
Line 20: Line 20:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૫૩)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૫૩)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૧. માઘની પૂર્ણિમા | ૪૧. માઘની પૂર્ણિમા ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૩. પૂંઠે પૂંઠે | ૪૩. પૂંઠે પૂંઠે]]
}}

Latest revision as of 12:34, 4 September 2021

૪૨. બે પાય ધરવા જેટલી

નિરંજન ભગત

બે પાય ધરવા જેટલી
મારે જગા બસ જોઈએ,
એથી વધારે તો હજી
ક્યારેય તે રોકી નથીને કોઈએ!
જ્યાં જ્યાં ફરું,
ટટ્ટાર હું જેની પરે ઊભો રહ્યો — બે પાય
તે જ્યાં જ્યાં ધરું
ને હેઠ પૃથ્વી જેટલી કંઈ માય
તે મારી!
અને બાકી રહી જે સૃષ્ટિ સારી
તે હશે કોની મને પરવા નથી,
ને એકસાથે બે જગા પર
પાય તો ધરવા નથી.

૨૯-૩-૧૯૫૭

(બૃહદ છંદોલય, પૃ. ૨૫૩)