કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧. પ્રાણેશ્વરી (અર્પણ કાવ્ય): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧. પ્રાણેશ્વરી (અર્પણકાવ્ય)|}} <poem> પ્રાણેશ્વરી ! વ્રતિનિ જીવ...")
 
No edit summary
Line 8: Line 8:
ત્હેં પોષી આત્મકલી પાંખડીઓ ઉઘાડી,
ત્હેં પોષી આત્મકલી પાંખડીઓ ઉઘાડી,
ખીલી કંઈક, કંઈ ધૂળ વિશે ખરી તે.
ખીલી કંઈક, કંઈ ધૂળ વિશે ખરી તે.
ખીલી પ્રકાશ ચૂમતાં પ્રભુની પ્રભાના,
ખીલી પ્રકાશ ચૂમતાં પ્રભુની પ્રભાના,
કે હા ! ખરી જડ વિશે જડભાવ પીતાં,
કે હા ! ખરી જડ વિશે જડભાવ પીતાં,
ગેબી સુગન્ધ સઉ પાંદડીએ ઉડાવ્યો,
ગેબી સુગન્ધ સઉ પાંદડીએ ઉડાવ્યો,
ત્હેનો રચી રસિક ! હાર વધાવું ઉર.
ત્હેનો રચી રસિક ! હાર વધાવું ઉર.
આજે સુદિન તુજ નામિની પૂર્ણિમાનો :
આજે સુદિન તુજ નામિની પૂર્ણિમાનો :
જો ! ફોડ્યું મેઘપટ કોકિલની કલાએ;
જો ! ફોડ્યું મેઘપટ કોકિલની કલાએ;
કીકી સમું ધરી શશાંક, ભ્રકુટી પાડી,
કીકી સમું ધરી શશાંક, ભ્રકુટી પાડી,
ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ.
ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ.
પૂજ્યો શશી, પૂજું ત્હને રસની સુગન્ધે,
પૂજ્યો શશી, પૂજું ત્હને રસની સુગન્ધે,
પૂજી પ્રકાશું મુજ અન્તર કેરી વાંછા :
પૂજી પ્રકાશું મુજ અન્તર કેરી વાંછા :
આ ચન્દ્રિકા સમ મનોહર ને વિશાળ,
આ ચન્દ્રિકા સમ મનોહર ને વિશાળ,
કલ્યાણકારી, ઊંડી આશિષથી ભરેલું,
કલ્યાણકારી, ઊંડી આશિષથી ભરેલું,
તે પુણ્યશુદ્ધ, મૃદુ, ઉજ્જ્વલ, વ્હાલરંગી,
તે પુણ્યશુદ્ધ, મૃદુ, ઉજ્જ્વલ, વ્હાલરંગી,
તું હાસજે તુજ અલૌકિક એક હાસ્ય.
તું હાસજે તુજ અલૌકિક એક હાસ્ય.
માણેકઠારી પૂર્ણિમા, સં. ૧૯૫૮
 
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ ઃ ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય, પૃ. ૩)
'''માણેકઠારી પૂર્ણિમા, સં. ૧૯૫૮'''
'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ ઃ ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય, પૃ. ૩)'''
</poem>
</poem>

Revision as of 08:24, 13 June 2022


૧. પ્રાણેશ્વરી (અર્પણકાવ્ય)

પ્રાણેશ્વરી ! વ્રતિનિ જીવનસાથની હો !
કીધું પ્રયાણ મુજ સંગ ભવાટવીમાં :
ત્હેં પોષી આત્મકલી પાંખડીઓ ઉઘાડી,
ખીલી કંઈક, કંઈ ધૂળ વિશે ખરી તે.

ખીલી પ્રકાશ ચૂમતાં પ્રભુની પ્રભાના,
કે હા ! ખરી જડ વિશે જડભાવ પીતાં,
ગેબી સુગન્ધ સઉ પાંદડીએ ઉડાવ્યો,
ત્હેનો રચી રસિક ! હાર વધાવું ઉર.

આજે સુદિન તુજ નામિની પૂર્ણિમાનો :
જો ! ફોડ્યું મેઘપટ કોકિલની કલાએ;
કીકી સમું ધરી શશાંક, ભ્રકુટી પાડી,
ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ.

પૂજ્યો શશી, પૂજું ત્હને રસની સુગન્ધે,
પૂજી પ્રકાશું મુજ અન્તર કેરી વાંછા :

આ ચન્દ્રિકા સમ મનોહર ને વિશાળ,
કલ્યાણકારી, ઊંડી આશિષથી ભરેલું,
તે પુણ્યશુદ્ધ, મૃદુ, ઉજ્જ્વલ, વ્હાલરંગી,
તું હાસજે તુજ અલૌકિક એક હાસ્ય.

માણેકઠારી પૂર્ણિમા, સં. ૧૯૫૮
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ ઃ ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય, પૃ. ૩)