18,450
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કુરુક્ષેત્ર, દ્વાદશ કાંડ, મહાસુદર્શન (૧૯૨૭)|<br>૪૦. મહાસુદર્શન|}} | {{Heading|કુરુક્ષેત્ર, દ્વાદશ કાંડ, મહાસુદર્શન (૧૯૨૭)|<br>૪૦. મહાસુદર્શન|ન્હાનાલાલ}} | ||
એવે એક ગગનકાટકો ગડગડ્યો | એવે એક ગગનકાટકો ગડગડ્યો | ||
Line 49: | Line 49: | ||
પર્વત પ્રફુલ્લી લોક લોક સરજાય છે, | પર્વત પ્રફુલ્લી લોક લોક સરજાય છે, | ||
દુનિયાંઓ દળાઈ દળાઈ | દુનિયાંઓ દળાઈ દળાઈ | ||
પાછાં પરમાણુ ઢોળાય છે | પાછાં પરમાણુ ઢોળાય છે : | ||
એ સૃજન-સંહારનો મહાચક્રાવો. | એ સૃજન-સંહારનો મહાચક્રાવો. | ||
જન્મ-મૃત્યુ એટલે જીવન-લીલા. | જન્મ-મૃત્યુ એટલે જીવન-લીલા. | ||
Line 103: | Line 103: | ||
ગહન જોયે થતી ચકિતતા, | ગહન જોયે થતી ચકિતતા, | ||
અણસાંભળ્યું ને અણકલ્પ્યું નીરખ્યે | અણસાંભળ્યું ને અણકલ્પ્યું નીરખ્યે | ||
થતું વાણીપારનું મૌન | થતું વાણીપારનું મૌન : | ||
એ એમની આંખડલીમાં રમતાં. | એ એમની આંખડલીમાં રમતાં. | ||
Line 120: | Line 120: | ||
ને નવસૃજન સરજાતાં. | ને નવસૃજન સરજાતાં. | ||
{{Space}} ગેબનો મન્ત્રોચ્ચાર કરતા હોય | {{Space}} ગેબનો મન્ત્રોચ્ચાર કરતા હોય | ||
એવા મહામુનિ ઉચ્ચર્યા | એવા મહામુનિ ઉચ્ચર્યા : | ||
‘કાળગંગા સરીખડું કુરુક્ષેત્ર | ‘કાળગંગા સરીખડું કુરુક્ષેત્ર | ||
તરી ઊતરનારને ભય શા? | તરી ઊતરનારને ભય શા? | ||
Line 160: | Line 160: | ||
હસ્તશાખા વિસ્તારી વીંઝતા ઉચ્ચર્યા : | હસ્તશાખા વિસ્તારી વીંઝતા ઉચ્ચર્યા : | ||
{space}} ‘પૃથ્વીનાં પ્રારબ્ધીઓ! | {{space}} ‘પૃથ્વીનાં પ્રારબ્ધીઓ! | ||
આ ભયમૂર્તિ કાળચક્ર નથી. | આ ભયમૂર્તિ કાળચક્ર નથી. | ||
આ તો આનન્દમૂર્તિ કલ્યાણચક્ર છે. | આ તો આનન્દમૂર્તિ કલ્યાણચક્ર છે. | ||
Line 306: | Line 306: | ||
(ન્હાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, ૧૯૫૯, પૃ. ૧૨૬-૧૩૭) | (ન્હાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, ૧૯૫૯, પૃ. ૧૨૬-૧૩૭) | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૯. શતદલ પદ્મમાં પોઢેલો | |||
|next = ૪૧. પાર્થને કહો ચડાવે બાણ | |||
}} |
edits