કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૦. મહાસુદર્શન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કુરુક્ષેત્ર, દ્વાદશ કાંડ, મહાસુદર્શન (૧૯૨૭)|<br>૪૦. મહાસુદર્શન|}}
{{Heading|કુરુક્ષેત્ર, દ્વાદશ કાંડ, મહાસુદર્શન (૧૯૨૭)|<br>૪૦. મહાસુદર્શન|ન્હાનાલાલ}}
એવે એક ગગનકાટકો ગડગડ્યો
એવે એક ગગનકાટકો ગડગડ્યો


Line 49: Line 49:
પર્વત પ્રફુલ્લી લોક લોક સરજાય છે,
પર્વત પ્રફુલ્લી લોક લોક સરજાય છે,
દુનિયાંઓ દળાઈ દળાઈ
દુનિયાંઓ દળાઈ દળાઈ
પાછાં પરમાણુ ઢોળાય છે
પાછાં પરમાણુ ઢોળાય છે :
એ સૃજન-સંહારનો મહાચક્રાવો.
એ સૃજન-સંહારનો મહાચક્રાવો.
જન્મ-મૃત્યુ એટલે જીવન-લીલા.
જન્મ-મૃત્યુ એટલે જીવન-લીલા.
Line 103: Line 103:
ગહન જોયે થતી ચકિતતા,
ગહન જોયે થતી ચકિતતા,
અણસાંભળ્યું ને અણકલ્પ્યું નીરખ્યે
અણસાંભળ્યું ને અણકલ્પ્યું નીરખ્યે
થતું વાણીપારનું મૌન
થતું વાણીપારનું મૌન :
એ એમની આંખડલીમાં રમતાં.
એ એમની આંખડલીમાં રમતાં.


Line 120: Line 120:
ને નવસૃજન સરજાતાં.
ને નવસૃજન સરજાતાં.
{{Space}} ગેબનો મન્ત્રોચ્ચાર કરતા હોય
{{Space}} ગેબનો મન્ત્રોચ્ચાર કરતા હોય
એવા મહામુનિ ઉચ્ચર્યા
એવા મહામુનિ ઉચ્ચર્યા :
‘કાળગંગા સરીખડું કુરુક્ષેત્ર
‘કાળગંગા સરીખડું કુરુક્ષેત્ર
તરી ઊતરનારને ભય શા?
તરી ઊતરનારને ભય શા?
Line 160: Line 160:
હસ્તશાખા વિસ્તારી વીંઝતા ઉચ્ચર્યા :
હસ્તશાખા વિસ્તારી વીંઝતા ઉચ્ચર્યા :


{space}} ‘પૃથ્વીનાં પ્રારબ્ધીઓ!
{{space}} ‘પૃથ્વીનાં પ્રારબ્ધીઓ!
આ ભયમૂર્તિ કાળચક્ર નથી.
આ ભયમૂર્તિ કાળચક્ર નથી.
આ તો આનન્દમૂર્તિ કલ્યાણચક્ર છે.
આ તો આનન્દમૂર્તિ કલ્યાણચક્ર છે.
Line 306: Line 306:
(ન્હાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, ૧૯૫૯, પૃ. ૧૨૬-૧૩૭)
(ન્હાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, ૧૯૫૯, પૃ. ૧૨૬-૧૩૭)
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૯. શતદલ પદ્મમાં પોઢેલો
|next = ૪૧. પાર્થને કહો ચડાવે બાણ
}}
18,450

edits

Navigation menu