કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૫. ચિત્ર અને શિલ્પ
Revision as of 09:46, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs)
૧૫. ચિત્ર અને શિલ્પ
પ્રિયકાન્ત મણિયાર
નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું!
મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૩)