કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૫. ચિત્ર અને શિલ્પ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫. ચિત્ર અને શિલ્પ

પ્રિયકાન્ત મણિયાર

નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું!
મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૩)