પ્રિયકાન્ત મણિયાર
નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું! મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું? (આ નભ ઝૂક્યું, પૃ. ૩૩)