કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૫. ચિત્ર અને શિલ્પ

From Ekatra Wiki
Revision as of 06:55, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. ચિત્ર અને શિલ્પ| નલિન રાવળ}} <poem> નિહાળ્યો જેહને છે ના, તેન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૫. ચિત્ર અને શિલ્પ

નલિન રાવળ

નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું!
મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૩)