કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૦. પાનખર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬૦)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૩૯. ઝાડ કાંઈ દોડ્યું છે!
|next = ૪૧. એ લોકો
}}

Latest revision as of 08:47, 21 September 2021


૪૦. પાનખર

પ્રિયકાન્ત મણિયાર

પંખી વિના એકલું પીંછું ઊડે,
પલમાં પાછું બૂડે
જાય હવાને એક સેલારે એટલું અધ્ધર
કોઈ વિખૂટું એક વેળાનું આભ ઊડેલું
ડાળથી હવે કોઈ તરુનું પાન ખરેલું
જેટલો સમીર જેટલું આકાશ
એટલું એ તો ઝૂરે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬૦)