કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૪. કાળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૨)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૩. કૃષ્ણ-રાધા| ૧૩. કૃષ્ણ-રાધા]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૫. ચિત્ર અને શિલ્પ|૧૫. ચિત્ર અને શિલ્પ]]
}}

Latest revision as of 07:09, 21 September 2021


૧૪. કાળ

પ્રિયકાન્ત મણિયાર

આ કશું
કાળનું રે પશુ?
જે મળ્યું તે ઉંદરની મહીં ઓરતું,
(સર્વ એ ક્યાં જતું?)
તરલ જલને વિશે સરતું કો મીન
હો, કે હરણ કેલિમાં લીન
યે, તૃણ ચરે અશ્વ મેદાનમાં,
કે વિહગ મત્ત કૈં ગાનમાં,
ગાય ફાડી રહ્યો સિંહ
કે યોનિમાંથી હજી પ્રસવ રે પામતું માનવી ડિમ્ભ
હો, ભક્ષ્યમાં ભેદ ના કોઈ એને અરે
સતત બસ ચર્વણા, દંષ્ટ્રથી રક્ત કેવું ઝરે;
શિશુ અને વૃદ્ધનો સ્વાદ જુદો નહીં.
નર અને નારમાં અલગ નવ કોઈ વૃત્તિ રહી.
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૨)