કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૪. રજની અને મધ્યાહ્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. રજની અને મધ્યાહ્ન| નલિન રાવળ}} <poem> સંસારના વિષમ સૌ વ્રણ શુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪. રજની અને મધ્યાહ્ન| | {{Heading|૪. રજની અને મધ્યાહ્ન|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
સંસારના વિષમ સૌ વ્રણ શું રુઝાયા | સંસારના વિષમ સૌ વ્રણ શું રુઝાયા |
Revision as of 09:43, 4 August 2021
૪. રજની અને મધ્યાહ્ન
પ્રિયકાન્ત મણિયાર
સંસારના વિષમ સૌ વ્રણ શું રુઝાયા
એવી ઠરી વિમલ આ રજની પ્રશાંત;
ત્યાં દીપ કૈં અરવ એવું વદી બુઝાયા
થાશે ત્વચા નવલ આ ઊગતું પ્રભાત.
મધ્યાહ્નનું નીરખું કિન્તુ શું દૃશ્ય ઓરે!
આ ગ્રીષ્મની પ્રખર વ્યાકુલતાની માંહ્ય
પીંખી રહ્યો પલપલે ધરતીની કાય
રે સિંહરૂપ રવિ તો નિજ ક્રૂર ન્હોરે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦)