કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૨. ધનભાગ્ય

Revision as of 08:48, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. ધનભાગ્ય| }} <poem> થઈ શક્યું ના ઈશથી સર્જન કશું જેના વિના, ઓ જમાના! ધન્ય થા એ શૂન્ય તારી પાસ છે. {{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૩૪૧)}} </poem>")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૨. ધનભાગ્ય


થઈ શક્યું ના ઈશથી સર્જન કશું જેના વિના,
ઓ જમાના! ધન્ય થા એ શૂન્ય તારી પાસ છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૪૧)