18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વસ્ત્રાવરણ|મનુભાઈ પંચોળી ‘દર્શક’}} {{Poem2Open}} (‘દ્રૌપદી-વસ્ત્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|{{color|red|વસ્ત્રાવરણ}}<br>{{color|blue|મનુભાઈ પંચોળી ‘દર્શક’}}}} | |||
(‘દ્રૌપદી-વસ્ત્રાહરણ’ હજારો વર્ષોથી આ દેશના ખૂણે ખૂણે ભક્ત અને ભક્તશરણ શ્રીકૃષ્ણનો મહિમા વર્ણવતા અદ્ભુત પ્રસંગ તરીકે ગવાતું આવ્યું છે. મોટામોટા કવિઓએ એને ગાવામાં પોતાની ચરિતાર્થતા માની છે. | (‘દ્રૌપદી-વસ્ત્રાહરણ’ હજારો વર્ષોથી આ દેશના ખૂણે ખૂણે ભક્ત અને ભક્તશરણ શ્રીકૃષ્ણનો મહિમા વર્ણવતા અદ્ભુત પ્રસંગ તરીકે ગવાતું આવ્યું છે. મોટામોટા કવિઓએ એને ગાવામાં પોતાની ચરિતાર્થતા માની છે. | ||
સંસારમાં દ્રૌપદીને પડ્યું એવું કષ્ટ બીજી કોઈ સતી નારીને પડ્યાનું જાણ્યું નથી. અને એવા પ્રસંગે દ્રૌપદી જેવી ધૃતિ – નમ્રતા, બુદ્ધિની અપ્રતિમ સૂક્ષ્મતા તો કોઈએ બતાવી નથી. | સંસારમાં દ્રૌપદીને પડ્યું એવું કષ્ટ બીજી કોઈ સતી નારીને પડ્યાનું જાણ્યું નથી. અને એવા પ્રસંગે દ્રૌપદી જેવી ધૃતિ – નમ્રતા, બુદ્ધિની અપ્રતિમ સૂક્ષ્મતા તો કોઈએ બતાવી નથી. | ||
Line 13: | Line 12: | ||
ગાંધારી, દમયંતી, સીતા, સાવિત્રી, દ્રૌપદી અમારાં માતા – અમારું રક્ષાકવચ છે. તેનો ચરણસ્પર્શ અમ દુર્બળ પુરુષો માટે અમૃતસંજીવની છે. | ગાંધારી, દમયંતી, સીતા, સાવિત્રી, દ્રૌપદી અમારાં માતા – અમારું રક્ષાકવચ છે. તેનો ચરણસ્પર્શ અમ દુર્બળ પુરુષો માટે અમૃતસંજીવની છે. | ||
વ્યાસદેવને પણ આ નારીસમૂહનો રોષ નોંધ્યા વિના ચાલ્યું નથી. તેમણે પ્રેરેલા નારીવૃંદના રોષે વસ્ત્રાહરણ થંભાવ્યું એમ કહેતા, તેને વંદવા આ પુરુષાર્થ.) | વ્યાસદેવને પણ આ નારીસમૂહનો રોષ નોંધ્યા વિના ચાલ્યું નથી. તેમણે પ્રેરેલા નારીવૃંદના રોષે વસ્ત્રાહરણ થંભાવ્યું એમ કહેતા, તેને વંદવા આ પુરુષાર્થ.) | ||
પ્રવેશ પહેલો | |||
સ્થળઃ હસ્તિનાપુર, રાજપ્રાસાદનો અનેક સ્તંભો અને વિવિધ આસનોવાળો પ્રમોદ-ખંડ. ખંડ વચ્ચે દ્યૂતનું પટ અને પાસા પડ્યા છે. | <center>'''પ્રવેશ પહેલો'''</center> | ||
પાત્રો | <center>સ્થળઃ હસ્તિનાપુર, રાજપ્રાસાદનો અનેક સ્તંભો અને વિવિધ આસનોવાળો પ્રમોદ-ખંડ. ખંડ વચ્ચે દ્યૂતનું પટ અને પાસા પડ્યા છે.</center> | ||
શકુનિ, દુર્યોધન, પાંડવો | {{center block|title='''પાત્રો'''| | ||
'''શકુનિ, દુર્યોધન, પાંડવો''<br> | |||
}} | |||
વિદુર, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિવિધ આસનો પર બેઠા છે. કાંઈક વાતો કરે છે. પાંડવો પ્રવેશે છે. ધૃતરાષ્ટ્રને વંદન કરી ચરણસ્પર્શ કરતાં…) | વિદુર, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિવિધ આસનો પર બેઠા છે. કાંઈક વાતો કરે છે. પાંડવો પ્રવેશે છે. ધૃતરાષ્ટ્રને વંદન કરી ચરણસ્પર્શ કરતાં…) | ||
યુધિષ્ઠિરઃ મહારાજ! આપની આજ્ઞા મુજબ અમે આવી ગયા છીએ. | યુધિષ્ઠિરઃ મહારાજ! આપની આજ્ઞા મુજબ અમે આવી ગયા છીએ. | ||
Line 336: | Line 337: | ||
ગાંધારીઃ ભૂલી જજે બેટા! ભૂલી જજે. આ. | ગાંધારીઃ ભૂલી જજે બેટા! ભૂલી જજે. આ. | ||
{{Right|(ગૃહારણ્ય)}} | {{Right|(ગૃહારણ્ય)}} | ||
edits