ગુજરાતી એકાંકીસંપદા/સોયનું નાકું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 66: Line 66:
|હું આપને સ્વર્ગસ્થ શેઠ નંદનંદને પોતાના જીવનની કારકિર્દી કેવા કપરા સંજોગોમાં શરૂ કરી હતી અને આપબળે, ખંત અને પ્રામાણિકતાથી એ કેવી રીતે આગળ વધ્યા તે કહેવા માગું છું. આ શહેરનાં વૃદ્ધ સ્ત્રીપુરુષોને હજુય એક જુવાનનો ચહેરો યાદ હશે. એ જુવાન ફેરી કરતો હતો; જે મળી શકે તેની ફેરી કરતો. પોતાના હસમુખા ચહેરાથી એણે લોકોનાં મન હરી લીધાં હતાં. એની વેપારી કુનેહ અને વહેવારુ બુદ્ધિથી એણે અનેક વેપારીઓની પ્રીતિ સંપાદન કરી હતી. અને ફેરીનાં બેત્રણ વર્ષ બાદ એણે નાનકડી દુકાન ખોલી. એ હતી સ્વર્ગસ્થ શેઠ નંદનંદનના વેપારી જીવનની શરૂઆત…
|હું આપને સ્વર્ગસ્થ શેઠ નંદનંદને પોતાના જીવનની કારકિર્દી કેવા કપરા સંજોગોમાં શરૂ કરી હતી અને આપબળે, ખંત અને પ્રામાણિકતાથી એ કેવી રીતે આગળ વધ્યા તે કહેવા માગું છું. આ શહેરનાં વૃદ્ધ સ્ત્રીપુરુષોને હજુય એક જુવાનનો ચહેરો યાદ હશે. એ જુવાન ફેરી કરતો હતો; જે મળી શકે તેની ફેરી કરતો. પોતાના હસમુખા ચહેરાથી એણે લોકોનાં મન હરી લીધાં હતાં. એની વેપારી કુનેહ અને વહેવારુ બુદ્ધિથી એણે અનેક વેપારીઓની પ્રીતિ સંપાદન કરી હતી. અને ફેરીનાં બેત્રણ વર્ષ બાદ એણે નાનકડી દુકાન ખોલી. એ હતી સ્વર્ગસ્થ શેઠ નંદનંદનના વેપારી જીવનની શરૂઆત…
}}
}}
(અંધારું)
(અંધારું)<br>
(પ્રકાશ થાય છે ત્યારેે ચિત્રગુપ્તના દરબારમાં શેઠ નંદનંદન ઊભેલા છે.)
(પ્રકાશ થાય છે ત્યારેે ચિત્રગુપ્તના દરબારમાં શેઠ નંદનંદન ઊભેલા છે.)
{{ps |નંદનંદનઃ  | એ વાતો કરવાનો તમને હક શો છે? હું જે કમાયો છું તે મારા કાંડાબાવડાના જોરે, બુદ્ધિના જોરે કમાયો છું.}}
{{ps |નંદનંદનઃ  | એ વાતો કરવાનો તમને હક શો છે? હું જે કમાયો છું તે મારા કાંડાબાવડાના જોરે, બુદ્ધિના જોરે કમાયો છું.}}
Line 108: Line 108:
(પ્રકાશ થાય છે. સભાગૃહ દેખાય છે. વક્તા તરીકે રાજેશ્રી અગ્નિકુમાર ભાષણ કરતા હોય છે.)
(પ્રકાશ થાય છે. સભાગૃહ દેખાય છે. વક્તા તરીકે રાજેશ્રી અગ્નિકુમાર ભાષણ કરતા હોય છે.)
{{ps |અગ્નિકુમારઃ | સજ્જનો, સહુ કોઈને મોંએ આપણે સાંભળીએ છીએ કે પ્રામાણિકતા એ જ જીવનવહેવારનો પાયો હોવો જોઈએ. પ્રામાણિકતાનો અર્થ માત્ર રૂપિયા આના પાઈની લેવડદેવડ એટલો જ ન કરવો જોઈએ. કૈલાસવાસી નંદનંદન શેઠે આ વસ્તુને જીવનમાં આચરી બતાવી હતી. કેટલાક પ્રસંગોનો તો હું સાક્ષી રહ્યો છું. કોઈની પણ ખોટી પાઈ પોતાને ત્યાં રહી જાય એનું એમને ભારે દુઃખ હતું. અને એના ખરા હકદાર માલિકને શોધી કાઢીને એને એ રકમ ન પહોંચાડે ત્યાં લગી એમને ચેન ન’તું પડતું. કેટલાંય અનાથ બાળકોની મિલકત કે વિધવાઓની પૂંજી એમને ત્યાં અનામતરૂપે રહેતી અને એમાંના એકેએકની એ અંતરની દુવા પામતા. ગીતાનો આદર્શ તો એમણે જીવનમાં ઉતાર્યો હતો…}}
{{ps |અગ્નિકુમારઃ | સજ્જનો, સહુ કોઈને મોંએ આપણે સાંભળીએ છીએ કે પ્રામાણિકતા એ જ જીવનવહેવારનો પાયો હોવો જોઈએ. પ્રામાણિકતાનો અર્થ માત્ર રૂપિયા આના પાઈની લેવડદેવડ એટલો જ ન કરવો જોઈએ. કૈલાસવાસી નંદનંદન શેઠે આ વસ્તુને જીવનમાં આચરી બતાવી હતી. કેટલાક પ્રસંગોનો તો હું સાક્ષી રહ્યો છું. કોઈની પણ ખોટી પાઈ પોતાને ત્યાં રહી જાય એનું એમને ભારે દુઃખ હતું. અને એના ખરા હકદાર માલિકને શોધી કાઢીને એને એ રકમ ન પહોંચાડે ત્યાં લગી એમને ચેન ન’તું પડતું. કેટલાંય અનાથ બાળકોની મિલકત કે વિધવાઓની પૂંજી એમને ત્યાં અનામતરૂપે રહેતી અને એમાંના એકેએકની એ અંતરની દુવા પામતા. ગીતાનો આદર્શ તો એમણે જીવનમાં ઉતાર્યો હતો…}}
(અંધારું)
(અંધારું)<br>
(પ્રકાશ થાય છે ત્યારે ચિત્રગુપ્તનો દરબાર દૃષ્ટિસંમુખ આવે છે.)
(પ્રકાશ થાય છે ત્યારે ચિત્રગુપ્તનો દરબાર દૃષ્ટિસંમુખ આવે છે.)
{{ps |નંદનંદનઃ  | જૂઠી વાત, સાવ જૂઠી વાત.}}
{{ps |નંદનંદનઃ  | જૂઠી વાત, સાવ જૂઠી વાત.}}
Line 132: Line 132:
{{ps |નંદનંદનઃ  | મને અહીં ન્યાય મળે એમ લાગતું નથી.}}
{{ps |નંદનંદનઃ  | મને અહીં ન્યાય મળે એમ લાગતું નથી.}}
{{ps |ચિત્રગુપ્તઃ  | કારણ કે તમે સાચો ન્યાય શો છે એ સમજતા નથી.}}
{{ps |ચિત્રગુપ્તઃ  | કારણ કે તમે સાચો ન્યાય શો છે એ સમજતા નથી.}}
(અંધારું)
(અંધારું)<br>
(પ્રકાશ, સભાગૃહ, શ્રી ચેતન વ્યાખ્યાન આપતા હોય છે.)
(પ્રકાશ, સભાગૃહ, શ્રી ચેતન વ્યાખ્યાન આપતા હોય છે.)
{{ps |ચેતનઃ | આપણા મનમાં એક માન્યતા એવી દૃઢ થઈ છે કે દુનિયામાં માણસ જ્યારે કશું સત્કાર્ય કરે છે ત્યારે એની પાછળ એના મનમાં કીર્તિનો કે એવા કશાનો મોહ કામ કરતો હોય છે. નિર્ભેળ સેવા જાણે આ દુનિયાની નહિ, પણ અન્ય કોઈ દુનિયાની વસ્તુ હોય એવી જ માન્યતા બંધાઈ ગઈ છે. સ્વર્ગસ્થ શેઠ નંદનંદન આમાં અપવાદરૂપ હતા એમ મારી જાતમાહિતી ઉપરથી હું કહી શકું એમ છું. કીર્તિની લાલસા કે દુનિયાની વાહવાહ એ એમની સખાવતોનું કારણ ન હતું. નંદનંદનભાઈએ દુનિયાની લીલી અને સૂકી બંને જોઈ હતી, જીવનમાં ટાઢ અને તાપ બંને એમણે વેઠ્યાં હતાં. વસંત અને પાનખર બંને એમણે અનુભવ્યાં હતાં. એ અનુભવે એમનામાં સહાનુભૂતિ પ્રેરી હતી. કોઈના દુઃખ પર પોતાનો કીર્તિમિનાર રચવાની આકાંક્ષા એમણે રાખી ન હતી. એ કહેતાઃ કોઈનુંય દુઃખ તલભાર પણ હું ઓછું કરી શકું. એના જેટલો લાભ મને આ જિંદગીમાં બીજો શો મળવાનો છે? મળી છે તે સંપત્તિનો ઉપયોગ જ એ માટે થઈ શકે તો એના જેવું બીજું કયું સાર્થક હોઈ શકે? અને એટલે જ એમણે ખુલ્લે હાથે, ઉદાર દિલે, વ્યક્તિ કે સંસ્થા, સહુને નભાવ્યા છે. આજે જો નંદનંદન શેઠની હૂંફાળી છાંય ગુમાવી હોય તો એ પેલાં સમાજે તિરસ્કારેલાં અનાથોએ ગુમાવી છે.}}
{{ps |ચેતનઃ | આપણા મનમાં એક માન્યતા એવી દૃઢ થઈ છે કે દુનિયામાં માણસ જ્યારે કશું સત્કાર્ય કરે છે ત્યારે એની પાછળ એના મનમાં કીર્તિનો કે એવા કશાનો મોહ કામ કરતો હોય છે. નિર્ભેળ સેવા જાણે આ દુનિયાની નહિ, પણ અન્ય કોઈ દુનિયાની વસ્તુ હોય એવી જ માન્યતા બંધાઈ ગઈ છે. સ્વર્ગસ્થ શેઠ નંદનંદન આમાં અપવાદરૂપ હતા એમ મારી જાતમાહિતી ઉપરથી હું કહી શકું એમ છું. કીર્તિની લાલસા કે દુનિયાની વાહવાહ એ એમની સખાવતોનું કારણ ન હતું. નંદનંદનભાઈએ દુનિયાની લીલી અને સૂકી બંને જોઈ હતી, જીવનમાં ટાઢ અને તાપ બંને એમણે વેઠ્યાં હતાં. વસંત અને પાનખર બંને એમણે અનુભવ્યાં હતાં. એ અનુભવે એમનામાં સહાનુભૂતિ પ્રેરી હતી. કોઈના દુઃખ પર પોતાનો કીર્તિમિનાર રચવાની આકાંક્ષા એમણે રાખી ન હતી. એ કહેતાઃ કોઈનુંય દુઃખ તલભાર પણ હું ઓછું કરી શકું. એના જેટલો લાભ મને આ જિંદગીમાં બીજો શો મળવાનો છે? મળી છે તે સંપત્તિનો ઉપયોગ જ એ માટે થઈ શકે તો એના જેવું બીજું કયું સાર્થક હોઈ શકે? અને એટલે જ એમણે ખુલ્લે હાથે, ઉદાર દિલે, વ્યક્તિ કે સંસ્થા, સહુને નભાવ્યા છે. આજે જો નંદનંદન શેઠની હૂંફાળી છાંય ગુમાવી હોય તો એ પેલાં સમાજે તિરસ્કારેલાં અનાથોએ ગુમાવી છે.}}
(અંધારું)
(અંધારું)<br>
(પ્રકાશ, ચિત્રગુપ્તનો દરબાર)
(પ્રકાશ, ચિત્રગુપ્તનો દરબાર)
{{ps |ચિત્રગુપ્તઃ  | ત્યારે તમારું દાન કીર્તિદાન ન હતું, એમ?}}
{{ps |ચિત્રગુપ્તઃ  | ત્યારે તમારું દાન કીર્તિદાન ન હતું, એમ?}}
Line 154: Line 154:
{{ps |નંદનંદનઃ  | વ્યંગ અને કટાક્ષ બંને સમજાય એવી ચીજો છે, પણ એને હું પાપ માનતો નથી. ઊલટું, ગીતાનો સારબોધ જીવનમાં ઉતાર્યાનું વાજબી અભિમાન…}}
{{ps |નંદનંદનઃ  | વ્યંગ અને કટાક્ષ બંને સમજાય એવી ચીજો છે, પણ એને હું પાપ માનતો નથી. ઊલટું, ગીતાનો સારબોધ જીવનમાં ઉતાર્યાનું વાજબી અભિમાન…}}
{{ps |પાર્ષદઃ  | કર્મયોગીનો આદર્શ!}}
{{ps |પાર્ષદઃ  | કર્મયોગીનો આદર્શ!}}
(અંધારું)
(અંધારું)<br>
(પ્રકાશ, સભાગૃહ)
(પ્રકાશ, સભાગૃહ)
(દેશપ્રિય શક્તિશરણ વ્યાખ્યાન કરે છે.)
(દેશપ્રિય શક્તિશરણ વ્યાખ્યાન કરે છે.)
Line 161: Line 161:
|આપણા દેશમાં પૈસાદારોનું રાજકારણ એક જુદી જ વસ્તુ છે. એમનો પરમમાં પરમ સિદ્ધાન્ત, સ્વાર્થસાધનાનો હોય છે. ધણીને ધા કહેવી અને ચોરને નાસી જવાની સહુલિયત કરી આપવી એવું એમનું વર્તન હોય છે. લોકલાગણીનો લાભ ઉઠાવવો એને જ એમણે દેશસેવા માની હોય છે. આવા સંજોગમાં સદ્‌ગત નંદનંદનનો રાષ્ટ્રપ્રેમ, એમની જ્વલંત દેશભક્તિ, એમની સિદ્ધાન્તનિષ્ઠા અને દાનશૂરતા એ સાચે જ અપ્રતિમ હતાં. ભોગ આપવાની વાતથી એ કદી પણ ડગ્યા નથી. અપમાન વેઠીને ટુકડો સ્વાર્થ સાધવાને એ ક્યારેય તૈયાર ન’તા. માથામાં વાગે એવો જવાબ એ આપતા, રાષ્ટ્રપ્રેમનાં જ્વલંત ઉદાહરણ એમના વ્યવહારમાં આપણને ઠામ ઠામ નજરે મળી આવશે.
|આપણા દેશમાં પૈસાદારોનું રાજકારણ એક જુદી જ વસ્તુ છે. એમનો પરમમાં પરમ સિદ્ધાન્ત, સ્વાર્થસાધનાનો હોય છે. ધણીને ધા કહેવી અને ચોરને નાસી જવાની સહુલિયત કરી આપવી એવું એમનું વર્તન હોય છે. લોકલાગણીનો લાભ ઉઠાવવો એને જ એમણે દેશસેવા માની હોય છે. આવા સંજોગમાં સદ્‌ગત નંદનંદનનો રાષ્ટ્રપ્રેમ, એમની જ્વલંત દેશભક્તિ, એમની સિદ્ધાન્તનિષ્ઠા અને દાનશૂરતા એ સાચે જ અપ્રતિમ હતાં. ભોગ આપવાની વાતથી એ કદી પણ ડગ્યા નથી. અપમાન વેઠીને ટુકડો સ્વાર્થ સાધવાને એ ક્યારેય તૈયાર ન’તા. માથામાં વાગે એવો જવાબ એ આપતા, રાષ્ટ્રપ્રેમનાં જ્વલંત ઉદાહરણ એમના વ્યવહારમાં આપણને ઠામ ઠામ નજરે મળી આવશે.
}}
}}
(અંધારું)
(અંધારું)<br>
(પ્રકાશ. ચિત્રગુપ્તનો દરબાર)
(પ્રકાશ. ચિત્રગુપ્તનો દરબાર)
{{ps |ચિત્રગુપ્તઃ  | નંદનંદનભાઈ, હવે આપણે તમારી દેશસેવાની વાત કરીએ.}}
{{ps |ચિત્રગુપ્તઃ  | નંદનંદનભાઈ, હવે આપણે તમારી દેશસેવાની વાત કરીએ.}}
Line 192: Line 192:
{{ps |નંદનંદનઃ  | શેનો ફેંસલો?}}
{{ps |નંદનંદનઃ  | શેનો ફેંસલો?}}
{{ps |પાર્ષદઃ  | પેલી મેં કહી હતી એ બાદબાકી. તે પતી, હવે આવ્યો ગુણાકારનો વારો.}}
{{ps |પાર્ષદઃ  | પેલી મેં કહી હતી એ બાદબાકી. તે પતી, હવે આવ્યો ગુણાકારનો વારો.}}
(અંધારું)
(અંધારું)<br>
(પ્રકાશ, સભાગૃહ, ભાઈસાહેબ ઉપસંહાર કરતા હોય છે.)
(પ્રકાશ, સભાગૃહ, ભાઈસાહેબ ઉપસંહાર કરતા હોય છે.)
{{ps |ભાઈસાહેબઃ  | આવા એક વીર પુરુષને ગુમાવ્યાથી શહેર આજે ભાંગેલું જણાય છે. જાય છે તેની જગ્યા પૂરવા માટે નાખી નજરે પણ માણસ મળતા નથી, એટલું જ માત્ર દુઃખ નથી, દુઃખ તો એ છે કે માણસનું મન સાંકડું થતું જાય છે. સમષ્ટિના કલ્યાણની ભાવના આજે પુસ્તકો પર જ રહી છે. પણ મને એનુંય દુઃખ નથી, એક રીતે હું કહું તો ઉપનિષદના પરમ આદર્શ त्यक्तेन भुञ्जीथाःનો એક નમૂનો આપણા જીવનમાં આપણને વૈકુંઠવાસી નંદનંદનમાં જીવતો જોવા મળ્યો, એને આપણું પરમ સૌભાગ્ય સમજવું જોઈએ. સ્મારકનો વિચાર અહીં સભામાં થયો. અને જે ભાઈઓએ ઉત્સાહભેર એ કામ ઉપાડ્યું છે તે જોતાં એ સુયોગ્ય રીતે પાર પડશે એ વિશે પણ મને જરાકે શંકા નથી. અંતમાં મને બાઇબલનું પેલું વાક્યઃ સોયના નાકામાંથી ઊંટ પસાર થાય, પણ સ્વર્ગના દ્વારમાંથી ધનવાન પસાર થઈ શકે નહિ, એ યાદ આવે છે: પણ સદ્‌ગત નંદનંદને એ ખોટું પાડી બતાવ્યું. જીવીને જીવનની સાંકડી ઘાંટીમાંથી, કાજળની કોટડીમાંથી એ જાત બચાવીને બહાર નીકળી ગયા. સોયના નાકાના એક અપવાદને પરમાત્મા અમર અને ચિરશાંતિ આપો.}}
{{ps |ભાઈસાહેબઃ  | આવા એક વીર પુરુષને ગુમાવ્યાથી શહેર આજે ભાંગેલું જણાય છે. જાય છે તેની જગ્યા પૂરવા માટે નાખી નજરે પણ માણસ મળતા નથી, એટલું જ માત્ર દુઃખ નથી, દુઃખ તો એ છે કે માણસનું મન સાંકડું થતું જાય છે. સમષ્ટિના કલ્યાણની ભાવના આજે પુસ્તકો પર જ રહી છે. પણ મને એનુંય દુઃખ નથી, એક રીતે હું કહું તો ઉપનિષદના પરમ આદર્શ त्यक्तेन भुञ्जीथाःનો એક નમૂનો આપણા જીવનમાં આપણને વૈકુંઠવાસી નંદનંદનમાં જીવતો જોવા મળ્યો, એને આપણું પરમ સૌભાગ્ય સમજવું જોઈએ. સ્મારકનો વિચાર અહીં સભામાં થયો. અને જે ભાઈઓએ ઉત્સાહભેર એ કામ ઉપાડ્યું છે તે જોતાં એ સુયોગ્ય રીતે પાર પડશે એ વિશે પણ મને જરાકે શંકા નથી. અંતમાં મને બાઇબલનું પેલું વાક્યઃ સોયના નાકામાંથી ઊંટ પસાર થાય, પણ સ્વર્ગના દ્વારમાંથી ધનવાન પસાર થઈ શકે નહિ, એ યાદ આવે છે: પણ સદ્‌ગત નંદનંદને એ ખોટું પાડી બતાવ્યું. જીવીને જીવનની સાંકડી ઘાંટીમાંથી, કાજળની કોટડીમાંથી એ જાત બચાવીને બહાર નીકળી ગયા. સોયના નાકાના એક અપવાદને પરમાત્મા અમર અને ચિરશાંતિ આપો.}}
Line 198: Line 198:
<center>(પડદો પડે છે.)</center>
<center>(પડદો પડે છે.)</center>
{{Right|(જયંતિ દલાલનાં પ્રતિનિધિ એકાંકીઓ)}}
{{Right|(જયંતિ દલાલનાં પ્રતિનિધિ એકાંકીઓ)}}
<br>
{{HeaderNav2
|previous = દિન પલટ્યો
|next = મહાજનને ખોરડે
}}
18,450

edits