ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/પુનરાગમન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 22: Line 22:
હજી ક્યાંય કોઈનો પદસંચાર નહોતો, દૂબળાઓનાં ઝૂંપડાંમાંથી ધૂમ્રસેર નીકળતી નહોતી, ગાય દોહવાનો અવાજ આવતો નહોતો, મન્દિરનો ઘણ્ટ રણકતો નહોતો. આ નિસ્તબ્ધતાની ઓથ લઈને એ ચાલ્યો, વાડમાં ગુપચુપ પ્રવેશ્યો, ઘરમાં પ્રવેશીને બારણું વાસ્યું અને અંદર જઈને ખાટલા પર પડેલા પોતાના ખોળિયાને ઓઢીને સૂઈ ગયો.
હજી ક્યાંય કોઈનો પદસંચાર નહોતો, દૂબળાઓનાં ઝૂંપડાંમાંથી ધૂમ્રસેર નીકળતી નહોતી, ગાય દોહવાનો અવાજ આવતો નહોતો, મન્દિરનો ઘણ્ટ રણકતો નહોતો. આ નિસ્તબ્ધતાની ઓથ લઈને એ ચાલ્યો, વાડમાં ગુપચુપ પ્રવેશ્યો, ઘરમાં પ્રવેશીને બારણું વાસ્યું અને અંદર જઈને ખાટલા પર પડેલા પોતાના ખોળિયાને ઓઢીને સૂઈ ગયો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/કુરુક્ષેત્ર|કુરુક્ષેત્ર]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સરોજ પાઠક/ન કૌંસમાં, ન કૌંસ બહાર|ન કૌંસમાં, ન કૌંસ બહાર]]
}}
18,450

edits