ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા'''}} ---- {{Poem2Open}} દૈનિક ઘટમાળના ગુરુત્વાકર...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા'''}}
{{SetTitle}}
----
{{Heading|ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રાપથ પર આપણે અણજાણપણે કેટલીય વાર વિહરવા નીકળી પડીએ છીએ. ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ.
દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રાપથ પર આપણે અણજાણપણે કેટલીય વાર વિહરવા નીકળી પડીએ છીએ. ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ.