ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/જાગીને જોઉં તો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 40: Line 40:
દિવસની ગતિ બદલાય છે. સૂર્ય જરાક ત્રાંસો થાય છે. એ તિર્યકતા સૃષ્ટિને પણ જરાક ત્રાંસી કરે છે. આથી કબાટની ભગવદ્ગીતામાંના સોળમા અધ્યાયમાં જુદી જુદી રાખેલી આસુરી અને દૈવી સંપત્તિ અવળસવળ થઈ જાય છે. હૉસ્પિટલનો મુમુર્ષુ દર્દી આખરી પડખું બદલે છે. ધોળા ધોળા પડદાને પવનની આંગળીએ હડસેલીને ધોળું ધોળું મરણ અંદર પ્રવેશે છે. આ નગરમાં ક્યાંય કોઈ એ મરણના પડછાયાનો અણસાર પામતું નથી.
દિવસની ગતિ બદલાય છે. સૂર્ય જરાક ત્રાંસો થાય છે. એ તિર્યકતા સૃષ્ટિને પણ જરાક ત્રાંસી કરે છે. આથી કબાટની ભગવદ્ગીતામાંના સોળમા અધ્યાયમાં જુદી જુદી રાખેલી આસુરી અને દૈવી સંપત્તિ અવળસવળ થઈ જાય છે. હૉસ્પિટલનો મુમુર્ષુ દર્દી આખરી પડખું બદલે છે. ધોળા ધોળા પડદાને પવનની આંગળીએ હડસેલીને ધોળું ધોળું મરણ અંદર પ્રવેશે છે. આ નગરમાં ક્યાંય કોઈ એ મરણના પડછાયાનો અણસાર પામતું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ|જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/સત્ય|સત્ય]]
}}
18,450

edits