ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 82: Line 82:


<span style="color:#0000ff">'''અખૈયો :''' </span> જુઓ અખઈદાસ.
<span style="color:#0000ff">'''અખૈયો :''' </span> જુઓ અખઈદાસ.
<br>
 
<span style="color:#0000ff">'''અગરચંદ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હરખચંદના શિષ્ય સરૂપચંદના શિષ્ય. ‘રામદેવજીરો સલોકો’ (ર.ઈ. ૧૭૫૪) હિન્દી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં ૧૦ ઢાલની ‘બ્રહ્મચર્યની નવ વાડ’ (ર. ઈ.૧૭૬૩/સં. ૧૮૧૯, ભાદરવા સુદ ૧૦; મુ.) અને ૨૩ કડીની ‘જંબુદ્વીપવર્ણનગર્ભિતસીમંધરજિન-સ્તવન’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) એ કૃતિઓના  
<span style="color:#0000ff">'''અગરચંદ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હરખચંદના શિષ્ય સરૂપચંદના શિષ્ય. ‘રામદેવજીરો સલોકો’ (ર.ઈ. ૧૭૫૪) હિન્દી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં ૧૦ ઢાલની ‘બ્રહ્મચર્યની નવ વાડ’ (ર. ઈ.૧૭૬૩/સં. ૧૮૧૯, ભાદરવા સુદ ૧૦; મુ.) અને ૨૩ કડીની ‘જંબુદ્વીપવર્ણનગર્ભિતસીમંધરજિન-સ્તવન’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) એ કૃતિઓના  
કર્તા.
કર્તા.
Line 88: Line 89:
<br>
<br>


સંદર્ભ : પ્રાકારૂપરંપરા.
<span style="color:#0000ff">'''સંદર્ભ'''</span>  : પ્રાકારૂપરંપરા.
<br>
 
<span style="color:#0000ff">'''અચલ'''</span>  [ ] : ૧૦ કડીના ‘ગણપતિ પહાડગતિછંદ’ના કર્તા.  
<span style="color:#0000ff">'''અચલ'''</span>  [ ] : ૧૦ કડીના ‘ગણપતિ પહાડગતિછંદ’ના કર્તા.  
સંદર્ભ : ડિકૅટલૉગભાઇ : ૧૯(૧). {{Right|[કી.જો.]}}
સંદર્ભ : ડિકૅટલૉગભાઇ : ૧૯(૧). {{Right|[કી.જો.]}}
26,604

edits