ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરવિજય-૨


કુંવરવિજય-૨ [ઈ.૧૬૫૮માં હયાત] : જૈન સાધુ. ‘રત્નાકરપંચ-વિંશતિ-બાલાવબોધ’ (૨.ઈ.૧૬૫૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]