ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેઠીભાઈ-૨


જેઠીભાઈ-૨ [ ] : વેદાંતનાં પદોના કર્તા. સંદર્ભ : ગુજૂકહકીકત.[શ્ર.ત્રિ.]