ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુવ્વ


પુવ્વ [                ] : જૈન. ૭ કડીના ‘શારદાજીનો છંદ’(મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : મણિભદ્રાદિના છંદોનો પુસ્તક : ૧, પ્ર : નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦.[શ્ર.ત્રિ.]