ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નતિલકસેવક


રત્નતિલકસેવક [                ] : જૈન સાધુ. ૮ કડીની ‘કાયાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. પ્રાસપસંગ્રહ : ૧. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]