ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરજી ગણિ-૧


સુંદરજી(ગણિ)-૧ [ઈ.૧૭૩૯ સુધીમાં] : જૈન. પ્રાકૃત કૃતિ ‘જંબૂચરિત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૩૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨); [કી.જો.]