ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુધાનંદ સૂરિ શિષ્ય

Revision as of 10:56, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુધાનંદ(સૂરિ) શિષ્ય [ ] : જૈન સાધુ. ૩૮ કડીની ‘ઇડરગઢ-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, મહા, ફાગણ, ચૈત્ર ૧૯૮૬-‘ઇડરગઢ ચૈત્યપરિપાટી’, મોહનલાલ દ. દેસાઈ. [કી.જો.]