ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોગત એકોક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મનોકૃતિ
|next = મનોજીવનકથા
}}

Latest revision as of 12:03, 1 December 2021


મનોકૃતિ(Bounded Text) : જેને કાગળ ઉપર લખવાનો આરંભ કરવા અગાઉ જ સર્જકે આદિથી અંત સુધી, તેના પૂર્ણ સ્વરૂપે, ચિત્તમાં ધારી હોય એવી સાહિત્યકૃતિ. આ રીતે લેખકના મનમાં તૈયાર થયા બાદ લખાયેલી વાર્તા, નવલકથા કે નાટકને મનોકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જુલ્ય ક્રિસ્તેવાએ પ્રચલિત કરેલી સંજ્ઞા. હ.ત્રિ.