ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માનવતાવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''માનવતાવાદ'''</span> (Humanism) : માનવહિતને વરેલી વિચારધારા મ...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = માધુર્ય
|next = માનવતી
}}

Latest revision as of 12:17, 1 December 2021



માનવતાવાદ (Humanism) : માનવહિતને વરેલી વિચારધારા માનવતાવાદ એ એક પ્રકારનું માનસિક વલણ છે જે કુદરતનાં માનવેતર પાસાંઓ, ધર્મસિદ્ધાન્તો વગેરે પર ભાર ન મૂકતાં મનુષ્યની આસપાસ વણાયેલી પ્રવૃત્તિઓ ઉપર ભાર મૂકે છે. યુરોપમાં રેનેસૉંસ ચળવળ વખતે આ વિચારધારાનો ઉદ્ભવ થયો ત્યારે તે વખતના માનવતાવાદીઓ પ્રશિષ્ટ સાહિત્યની પ્રબળ અસર તળે હતા. સામાજિક વાસ્તવને નિરૂપતા સાહિત્યની વિવેચનામાં આ સંજ્ઞા અવારનવાર પ્રયોજાય છે. હ.ત્રિ.