ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માહિતીઉદ્વેગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''માહિતીઉદ્વેગ(IA, Information anxiety)'''</span> : આધુનિક જગતમાં પ્રજા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = માલોપમા
|next = માહિતીપૃષ્ઠ
}}

Latest revision as of 08:24, 2 December 2021


માહિતીઉદ્વેગ(IA, Information anxiety) : આધુનિક જગતમાં પ્રજા પર માહિતીનો ધોધ વરસે છે. એ બધી માહિતીને સમજવાની કે અંદર સમાવવાની અશક્તિમાંથી જન્મેલી અપર્યાપ્તતાની લાગણી સાથે આ ઉદ્વેગ સંલગ્ન છે. રિચર્ડ સોલ વુરમનના મત પ્રમાણે આપણે જે સમજીએ છીએ અને આપણે જે સમજવું જોઈએ, એ વચ્ચેની વધતી ખાઈમાંથી માહિતીઉદ્વેગ જન્મે છે. અનુઆધુનિકવિવેચન માહિતીઉદ્વેગના સંદર્ભમાં સાહિત્યસંવેદનના મૂલ્યની તપાસ કરે છે. ચં.ટો.