ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યોગદર્શન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">યોગદર્શન : ભારતનાં છ પ્રાચીન આસ્તિક દર્શનો પ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">યોગદર્શન : ભારતનાં છ પ્રાચીન આસ્તિક દર્શનો પૈકીનું એક દર્શન. ઘણી વખત સાંખ્ય-યોગ એ રીતે વિદ્વાનો સમવેત ઉલ્લેખ કરે છે, ‘સાંખ્યદ્વય’ કહેવામાં આવે ત્યારે સાંખ્ય અને યોગ એવો અર્થ સમજવાનો છે. સાંખ્યમાં પ્રાધાન્ય તાત્ત્વિક સિદ્ધાન્તોનું છે, યોગમાં યૌગિક પ્રક્રિયાઓનું.
<span style="color:#0000ff">'''યોગદર્શન'''</span> : ભારતનાં છ પ્રાચીન આસ્તિક દર્શનો પૈકીનું એક દર્શન. ઘણી વખત સાંખ્ય-યોગ એ રીતે વિદ્વાનો સમવેત ઉલ્લેખ કરે છે, ‘સાંખ્યદ્વય’ કહેવામાં આવે ત્યારે સાંખ્ય અને યોગ એવો અર્થ સમજવાનો છે. સાંખ્યમાં પ્રાધાન્ય તાત્ત્વિક સિદ્ધાન્તોનું છે, યોગમાં યૌગિક પ્રક્રિયાઓનું.
આ દર્શનનો વિકાસ કેટલેક અંશે સાંખ્યના સહાયક કે પૂરક દર્શન તરીકે થયો છે. ઋષિઓએ જે સત્યો અને તત્ત્વોનો સ્વાનુભાવ કર્યો તેનું જ્ઞાન યોગદર્શનમાં આપ્યું છે. આ શાસ્ત્રનો પ્રથમ સૂત્રગ્રન્થ પતંજલિનો ‘યોગશાસ્ત્ર’ છે. એ ‘પાતંજલિયોગ’થી પણ ઓળખાય છે. તેના ચાર વિભાગ છે : સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. તેના પર એક સમર્થ “વ્યાસભાષ્ય” મળી આવે છે, પણ આ વ્યાસ વેદવ્યાસ નથી.
આ દર્શનનો વિકાસ કેટલેક અંશે સાંખ્યના સહાયક કે પૂરક દર્શન તરીકે થયો છે. ઋષિઓએ જે સત્યો અને તત્ત્વોનો સ્વાનુભાવ કર્યો તેનું જ્ઞાન યોગદર્શનમાં આપ્યું છે. આ શાસ્ત્રનો પ્રથમ સૂત્રગ્રન્થ પતંજલિનો ‘યોગશાસ્ત્ર’ છે. એ ‘પાતંજલિયોગ’થી પણ ઓળખાય છે. તેના ચાર વિભાગ છે : સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. તેના પર એક સમર્થ “વ્યાસભાષ્ય” મળી આવે છે, પણ આ વ્યાસ વેદવ્યાસ નથી.
યોગદર્શન મનની એકાગ્રતા અને શિસ્તને તેનો આધાર માને છે. સંઘર્ષમય અને કલંકિત દોષોનો નાશ એમાં જરૂરી છે અને એ માટે યોગ સિવાય અન્ય માર્ગ નથી. યોગ માને છે કે કર્મ, મનની શિસ્ત અને ભક્તિયુક્ત સાધનામાં છે. યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. એ પાંચ પ્રકારના ક્લેશોને દૂર કરવાની જવાબદારી સ્વીકારે છે. સંપ્રજ્ઞાત યોગ એટલે સગુણનું ધ્યાન અને અસંપ્રજ્ઞાત યોગ એટલે નિર્ગુણનું ધ્યાન. તેમાં છેલ્લો તબક્કો અતિક્રાન્તભાવનીય છે. જેમાં યોગી ધર્મમેધ બને છે.
યોગદર્શન મનની એકાગ્રતા અને શિસ્તને તેનો આધાર માને છે. સંઘર્ષમય અને કલંકિત દોષોનો નાશ એમાં જરૂરી છે અને એ માટે યોગ સિવાય અન્ય માર્ગ નથી. યોગ માને છે કે કર્મ, મનની શિસ્ત અને ભક્તિયુક્ત સાધનામાં છે. યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. એ પાંચ પ્રકારના ક્લેશોને દૂર કરવાની જવાબદારી સ્વીકારે છે. સંપ્રજ્ઞાત યોગ એટલે સગુણનું ધ્યાન અને અસંપ્રજ્ઞાત યોગ એટલે નિર્ગુણનું ધ્યાન. તેમાં છેલ્લો તબક્કો અતિક્રાન્તભાવનીય છે. જેમાં યોગી ધર્મમેધ બને છે.
Line 11: Line 11:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = યૂલિસીસ
|next = યોગવાસિષ્ઠ
}}
26,604

edits