ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રીતીસુખાન્તિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રીતિસુખાન્તિકા(Comedy of Manners)'''</span> : આ પ્રકારનાં નાટ...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = રીતીદાસ્ય
|next = રુકન
}}

Latest revision as of 09:25, 2 December 2021


રીતિસુખાન્તિકા(Comedy of Manners) : આ પ્રકારનાં નાટકો કોઈ એક ચોક્કસ સમાજ-વ્યવસ્થાનાં પાત્રોની વર્તણૂક અને તેમના આચાર-વિચારની લાક્ષણિકતાઓને કેન્દ્રમાં લઈને લખાય છે. સામાન્ય રીતે અહીં મધ્યમ અને ઉપલા વર્ગના સમાજનું ટીકાત્મક ચિત્રણ સૂક્ષ્મ વિનોદના આવિષ્કાર દ્વારા કરવામાં આવે છે. ઇંગ્લૅંડમાં ઓગણીસમી સદીની ‘રેસ્ટોરેશન કૉમેડી’નાં ઘણાં નાટકો આ પ્રકારનાં નાટકો હતાં. કોન્ગ્રીવ, ઓસ્કર વાઇલ્ડ વગેરેએ આ પ્રકારનાં નાટકો આપ્યાં. પ.ના.