ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વર્જિત દ્રશ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વર્જિત દૃશ્ય'''</span> : પ્રેક્ષકના મનમાં જુગુપ્સા જન્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વરાકશૈલી
|next = વર્ણકમાત્ર
}}

Latest revision as of 09:41, 3 December 2021


વર્જિત દૃશ્ય : પ્રેક્ષકના મનમાં જુગુપ્સા જન્માવે કે ઘૃણા ઊભી કરે એવાં દૃશ્યોને સંસ્કૃત નાટ્યાચાર્યોએ રંગમંચ પર રજૂ કરવા માટે નિષેધ ફરમાવ્યો છે. આ પ્રમાણે નક્કી નિયમાનુસાર એવાં ઘણાં દૃશ્યો છે જેને ‘વર્જિત દૃશ્ય’ તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે વધ, મૃત્યુ, રતિક્રીડા, સ્નાન, મળમૂત્ર ત્યાગ વગેરે અનેક દૃશ્યોની સૂચિ આપવામાં આવી છે. ચં.ટો.