ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાર્તિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વાર્તિક'''</span> : સંસ્કૃતમાં જે કહેવું હોય, કહેવાનું...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વાર્તાકપાક
|next = વાસકસજ્જા
}}

Latest revision as of 09:51, 3 December 2021



વાર્તિક : સંસ્કૃતમાં જે કહેવું હોય, કહેવાનું રહી ગયું હોય અથવા દુર્બોધતાથી કહ્યું હોય તે સર્વને સ્પષ્ટ કરનાર ગ્રન્થને વાર્તિક કહેવામાં આવે છે. આ પ્રક્રિયા જ્યારે સર્જનક્ષેત્રે પ્રવર્તે ત્યારે એ ક્ષતિ બને છે. ક્યારેક સર્જક કૃતિના વસ્તુની રજૂઆત કરવા ઉપરાંત કૃતિમાંનાં પાત્ર, ઘટના વિશે સમજૂતી આપવાનું વલણ દર્શાવે છે ત્યારે એ વાર્તિકકાર (commentator) બની જાય છે. વાર્તા, નાટક જેવાં સ્વરૂપોમાં આ વલણ રસક્ષતિ જન્માવે છે. હ.ત્રિ.