ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિસંકેતક્રિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિસંકેતક્રિયા(Decoding)'''</span> : સંચાર-યાંત્રિકી (Communication Engineer...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિષ્કંભક
|next = વિસંયોજનપરક વિવેચન
}}

Latest revision as of 12:13, 3 December 2021


વિસંકેતક્રિયા(Decoding) : સંચાર-યાંત્રિકી (Communication Engineering)માંથી આવેલી સંજ્ઞા. આ પદ્ધતિ દ્વારા સંકેતોનું અર્થઘટન કરવામાં આવે છે અને તદનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. વિસંકેતક્રિયા હકીકતે તો વ્યક્તિના ભાષાસામર્થ્ય દ્વારા જ શક્ય બને છે. સાહિત્યનું સર્જન એ એક પ્રકારની સંકેતક્રિયા જ છે, તો એનું ભાવન એ વિસંકેતક્રિયા છે. સાહિત્યકાર જે સંકેતોનું સંહિતાકરણ(codification) કરે છે તેનું ભાવક વિસંકેતક્રિયા દ્વારા અર્થઘટન કરે છે. હ.ત્રિ.