ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેદનાવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વેદનાવાદ(Agonism)'''</span> : પાસ્કલ અને કિર્કગાર્ડ, નિત્શે અ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વેતાલ પંચવિંશતિકા
|next = વેદાંગ
}}

Latest revision as of 12:19, 3 December 2021


વેદનાવાદ(Agonism) : પાસ્કલ અને કિર્કગાર્ડ, નિત્શે અને દોસ્તોયેવસ્કી જેવા વેદનાના ફિલસૂફોએ આપેલી જીવન અંગેની વેદનાપ્રતીતિ આધુનિકતાની ઝુંબેશ પાછળ ચાલકબળ છે અને આ વેદનાપ્રતીતિમાં તણાવ કેન્દ્રસ્થાને છે. રેનાતો પોગિઓલીએ આ વેદનાવાદમાં આધ્યાત્મિક પરાભવનું અશક્ય અને વિરોધીભાસી રૂપ તારવેલું છે. ચં.ટો.