ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાજોક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યાજોક્તિ'''</span> : પ્રગટ થઈ ગયેલી કોઈ બાબતને બહાના...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વ્યાજસ્તુતિ
|next = વ્યાયોગ
}}

Latest revision as of 12:26, 3 December 2021


વ્યાજોક્તિ : પ્રગટ થઈ ગયેલી કોઈ બાબતને બહાના હેઠળ છુપાવવામાં આવે ત્યારે વ્યાજોક્તિ અલંકાર બને. જેમકે “પ્રિયાનો વ્રણયુક્ત અધર જોઈને કોને રોષ ન ચડે? વારવા છતાં ભ્રમરયુક્ત કમળને સૂંઘનારી વામા! ભોગવ હવે!” જ.દ.