ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દાળુતા

Revision as of 09:49, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શબ્દાળુતા(Verbosity)'''</span> વિચારના સરલ પ્રત્યાયનને અભાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શબ્દાળુતા(Verbosity) વિચારના સરલ પ્રત્યાયનને અભાવે, બિનજરૂરી રીતે શબ્દોના વિપુલ ઉપયોગનું વલણ એ ભાષાકીય અભિવ્યક્તિમાં જોવા મળતો મહત્ત્વનો દોષ છે. પત્રકારત્વનાં સામાન્ય કક્ષાનાં લખાણોમાં આ દોષ વિશેષ જોવા મળે છે. ચં.ટો.