ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમર્થ કૃતિ

Revision as of 08:30, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સમર્થ કૃતિ(Tour de force) : સાહિત્યસંજ્ઞા તરીકે કોઈપણ લેખકની પ્રતિભા અને એના સામર્થ્યની ઉદાહરણરૂપ કૃતિને આ સંજ્ઞા સૂચવે છે. જેમકે ગોવર્ધનરામની ‘સરસ્વતીચન્દ્ર’ નવલકથા કે કાન્તનું ‘વસંતવિજય’ ખંડકાવ્ય. ચં.ટો.