ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌષ્ઠવપ્રિય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સૌષ્ઠવપ્રિય/સંયમી/સ્વસ્થ/રૂપપ્રધાન(Classical)'''</span> : દરે...")
 
No edit summary
Line 3: Line 3:


<span style="color:#0000ff">'''સૌષ્ઠવપ્રિય/સંયમી/સ્વસ્થ/રૂપપ્રધાન(Classical)'''</span> : દરેક ક્ષેત્રમાં મનુષ્યની બે વૃત્તિઓ પ્રગટ થઈ છે : સંરક્ષક અને ઉચ્છેદક. સાહિત્યક્ષેત્રમાં પણ સંરક્ષકવૃત્તિ દ્વારા સર્જક પરંપરાને ઉલ્લંઘ્યા વગર અને નિયમોને તોડ્યા વગર કૃતિઓ રચે છે. સ્વસ્થતા, સ્વયંપર્યાપ્તતા, નિયમબદ્ધતા, વિશેષ તરફનો નહીં પણ સામાન્ય તરફનો ‘પક્ષપાત’ અને આદર્શીકરણ આ વૃત્તિનાં મુખ્ય લક્ષણો છે.
<span style="color:#0000ff">'''સૌષ્ઠવપ્રિય/સંયમી/સ્વસ્થ/રૂપપ્રધાન(Classical)'''</span> : દરેક ક્ષેત્રમાં મનુષ્યની બે વૃત્તિઓ પ્રગટ થઈ છે : સંરક્ષક અને ઉચ્છેદક. સાહિત્યક્ષેત્રમાં પણ સંરક્ષકવૃત્તિ દ્વારા સર્જક પરંપરાને ઉલ્લંઘ્યા વગર અને નિયમોને તોડ્યા વગર કૃતિઓ રચે છે. સ્વસ્થતા, સ્વયંપર્યાપ્તતા, નિયમબદ્ધતા, વિશેષ તરફનો નહીં પણ સામાન્ય તરફનો ‘પક્ષપાત’ અને આદર્શીકરણ આ વૃત્તિનાં મુખ્ય લક્ષણો છે.
ચં.ટો.
{{Right|ચં.ટો.}}
<br>
<br>

Revision as of 11:23, 29 November 2021


સૌષ્ઠવપ્રિય/સંયમી/સ્વસ્થ/રૂપપ્રધાન(Classical) : દરેક ક્ષેત્રમાં મનુષ્યની બે વૃત્તિઓ પ્રગટ થઈ છે : સંરક્ષક અને ઉચ્છેદક. સાહિત્યક્ષેત્રમાં પણ સંરક્ષકવૃત્તિ દ્વારા સર્જક પરંપરાને ઉલ્લંઘ્યા વગર અને નિયમોને તોડ્યા વગર કૃતિઓ રચે છે. સ્વસ્થતા, સ્વયંપર્યાપ્તતા, નિયમબદ્ધતા, વિશેષ તરફનો નહીં પણ સામાન્ય તરફનો ‘પક્ષપાત’ અને આદર્શીકરણ આ વૃત્તિનાં મુખ્ય લક્ષણો છે. ચં.ટો.