ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તુતિગાન

Revision as of 11:31, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સ્તુતિગાન(Panegyric) : કોઈ લોકસમુદાય, સંસ્થા કે વ્યક્તિની સિદ્ધિને બિરદાવતું પ્રશસ્તિરૂપ કાવ્ય, લખાણ કે વક્તવ્ય. સ્તુતિગાન ઘણીવાર અતિશયોક્તિનો આશ્રય લે છે. ન્હાનાલાલનું ‘ગુજરાતનો તપસ્વી’ આ પ્રકારનું કાવ્ય છે. ચં.ટો.