ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/નવ્ય ઇતિહાસવાદ – જયેશ ભોગાયતા, 1954: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 49. જયેશ ભોગાયતા | (17.4.1954)}}
{{Heading| 49. જયેશ ભોગાયતા | (17.4.1954)}}
[[File:49.ayesh bhogayata.jpg|thumb|center|150px]]
[[File:49.ayesh bhogayata.jpg|thumb|center|150px]]
<center>  '''નવ્ય ઇતિહાસવાદ: પરિચય''' </center>
<center>  '''{{larger|નવ્ય ઇતિહાસવાદ: પરિચય}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
નવ્યઇતિહાસવાદી સ્વીકારતો નથી, કારણ કે ઇતિહાસનાં પાયાનાં તથ્યોને સ્પષ્ટ કરવાં શક્ય નથી. જેમ કે જવાહરલાલ નહેરુ આપણા પ્રથમ વડા પ્રધાન હતાં કે ગાંધીજીની હત્યા 30મી જાન્યુઆરી 1948માં થઈ હતી આ બે ઇતિહાસનાં પાયારૂપ તથ્યોનો અર્થ નવ્યઇતિહાસવાદી આપણી સમજની ભૂમિકા સ્પષ્ટ કરશે, કેવી રીતે, કયા સંજોગોમાં કે કયાં સ્પર્ધાત્મક પરિબળો અને વિચારધારાઓના સંઘર્ષ વચ્ચે ઉપરની બે તથ્યમૂલક ઘટના ઘટી તેની તપાસ કરે છે. વડા પ્રધાન થવાની કે હત્યાની ઘટના ઘટી તેની પાછળની સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક અગ્રિમતાઓનું સ્વરૂપ કેવું હતું તેનું અર્થઘટન કરશે. નવ્યઇતિહાસવાદને મન તથ્યનું નહિ પણ અર્થઘટનનું મહત્ત્વ છે. કોઈ પણ ઘટના કે કૃતિની અસ્તિત્વમાં આવવા પાછળનાં સર્વે સાંસ્કૃતિક પરિબળોની ભૂમિકા જાણવી પડે. જેમ કે પંડિતયુગમાં પરસ્પરથી ભિન્ન સાહિત્યિક વિભાવના ધરાવતી ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ભદ્રંભદ્ર’ શા માટે અસ્તિત્વમાં આવી? આ બે નવલકથાઓના અસ્તિત્વમાં આવવા પાછળનાં પરિબળોનું અર્થઘટન કરવું અનિવાર્ય છે. જુદી જુદી કથાસામગ્રી અને જુદી જુદી નિરૂપણ પદ્ધતિઓ ધરાવતી નવલકથાઓને માત્ર રૈખિક ગતિમાં વિકાસશીલ દર્શાવી દેવાથી નવલકથાસાહિત્યનો ઇતિહાસ બની જતો નથી. ક્રમિકતા અને વિકાસનો ખ્યાલ કૃતિની સ્વરૂપગત વ્યાવર્તકતાનું અર્થઘટન કરી શકે નહિ. નવ્યઇતિહાસવાદી એવું સ્થાપિત નહિ કરે કે ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાઓ વચ્ચે ભેદ છે, પરંતુ બંને વાર્તાકારોની વાર્તાઓના અસ્તિત્વમાં આવવા પાછળનાં સર્વે પરિબળોની ભૂમિકા જાણીને બંને વચ્ચેનો ભેદ નહિ પણ બંનેની સ્વાયત્તતાનું રક્ષણ કરશે. તેથી નવ્યઇતિહાસવાદીને શું હતું, કેવું હતું, પરિબળોનું સ્વરૂપ કેવું હતું તેમાં રસ છે. પરસ્પર વિરોધી વિચારધારાઓએ ઘટના કે કૃતિને કેવી રીતે ઘડી તેમાં રસ છે. એ જ રીતે નહેરુની વડાપ્રધાન થવાની ઘટનાનું કે ગાંધીજીની હત્યાની ઘટનાનું જુદાં જુદાં માધ્યમોએ કેવી રીતે અર્થઘટન કર્યું તે અર્થઘટનના દસ્તાવેજોનું વાચન કરવામાં રસ છે. પરંપરાગત ઇતિહાસકાર એવું માને છે કે તે તથ્યોને બહાર લાવે છે અને તે તથ્યોને જે પદ્ધતિએ અને જે સંદર્ભમાં બહાર લાવે છે તેનો સ્વીકાર પણ થાય અને અસ્વીકાર પણ થાય. તેથી નવ્યઇતિહાસવાદીને તથ્યોના પ્રતિનિધાનમાં રસ નથી પણ તેનાં વિવિધ અર્થઘટનોમાં રસ છે. તેઓ વસ્તુલક્ષી વિશ્લેષણની અશક્યતામાં માને છે(impossibility of objective analysis). બીજી વ્યક્તિઓની જેમ ઇતિહાસકારો વિશિષ્ટ સ્થળ-કાળમાં જીવતા હોય છે, તેમના વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓ વિશેનાં દૃષ્ટિબિંદુઓ પાછળ અગણિત અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત સંચલનોની પ્રભાવકતા હોય છે તેમ જ ઇતિહાસકારના તેમના પોતાના સાંસ્કૃતિક સંદર્ભથી દૃષ્ટિબિંદુનું નિર્માણ પામે છે. તેઓ શું સાચું છે, શું ખોટું છે, સંસ્કારિતા શું છે અને અસંસ્કારિતા શું છે, ઉપયોગી શું છે અને બિનઉપયોગી શું છે, જેવાં તેમનાં પોતાનાં દૃષ્ટિબિંદુનો પ્રભાવ ઘટનાઓના અર્થઘટનમાં જોવા મળે છે.
નવ્યઇતિહાસવાદી સ્વીકારતો નથી, કારણ કે ઇતિહાસનાં પાયાનાં તથ્યોને સ્પષ્ટ કરવાં શક્ય નથી. જેમ કે જવાહરલાલ નહેરુ આપણા પ્રથમ વડા પ્રધાન હતાં કે ગાંધીજીની હત્યા 30મી જાન્યુઆરી 1948માં થઈ હતી આ બે ઇતિહાસનાં પાયારૂપ તથ્યોનો અર્થ નવ્યઇતિહાસવાદી આપણી સમજની ભૂમિકા સ્પષ્ટ કરશે, કેવી રીતે, કયા સંજોગોમાં કે કયાં સ્પર્ધાત્મક પરિબળો અને વિચારધારાઓના સંઘર્ષ વચ્ચે ઉપરની બે તથ્યમૂલક ઘટના ઘટી તેની તપાસ કરે છે. વડા પ્રધાન થવાની કે હત્યાની ઘટના ઘટી તેની પાછળની સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક અગ્રિમતાઓનું સ્વરૂપ કેવું હતું તેનું અર્થઘટન કરશે. નવ્યઇતિહાસવાદને મન તથ્યનું નહિ પણ અર્થઘટનનું મહત્ત્વ છે. કોઈ પણ ઘટના કે કૃતિની અસ્તિત્વમાં આવવા પાછળનાં સર્વે સાંસ્કૃતિક પરિબળોની ભૂમિકા જાણવી પડે. જેમ કે પંડિતયુગમાં પરસ્પરથી ભિન્ન સાહિત્યિક વિભાવના ધરાવતી ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ભદ્રંભદ્ર’ શા માટે અસ્તિત્વમાં આવી? આ બે નવલકથાઓના અસ્તિત્વમાં આવવા પાછળનાં પરિબળોનું અર્થઘટન કરવું અનિવાર્ય છે. જુદી જુદી કથાસામગ્રી અને જુદી જુદી નિરૂપણ પદ્ધતિઓ ધરાવતી નવલકથાઓને માત્ર રૈખિક ગતિમાં વિકાસશીલ દર્શાવી દેવાથી નવલકથાસાહિત્યનો ઇતિહાસ બની જતો નથી. ક્રમિકતા અને વિકાસનો ખ્યાલ કૃતિની સ્વરૂપગત વ્યાવર્તકતાનું અર્થઘટન કરી શકે નહિ. નવ્યઇતિહાસવાદી એવું સ્થાપિત નહિ કરે કે ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાઓ વચ્ચે ભેદ છે, પરંતુ બંને વાર્તાકારોની વાર્તાઓના અસ્તિત્વમાં આવવા પાછળનાં સર્વે પરિબળોની ભૂમિકા જાણીને બંને વચ્ચેનો ભેદ નહિ પણ બંનેની સ્વાયત્તતાનું રક્ષણ કરશે. તેથી નવ્યઇતિહાસવાદીને શું હતું, કેવું હતું, પરિબળોનું સ્વરૂપ કેવું હતું તેમાં રસ છે. પરસ્પર વિરોધી વિચારધારાઓએ ઘટના કે કૃતિને કેવી રીતે ઘડી તેમાં રસ છે. એ જ રીતે નહેરુની વડાપ્રધાન થવાની ઘટનાનું કે ગાંધીજીની હત્યાની ઘટનાનું જુદાં જુદાં માધ્યમોએ કેવી રીતે અર્થઘટન કર્યું તે અર્થઘટનના દસ્તાવેજોનું વાચન કરવામાં રસ છે. પરંપરાગત ઇતિહાસકાર એવું માને છે કે તે તથ્યોને બહાર લાવે છે અને તે તથ્યોને જે પદ્ધતિએ અને જે સંદર્ભમાં બહાર લાવે છે તેનો સ્વીકાર પણ થાય અને અસ્વીકાર પણ થાય. તેથી નવ્યઇતિહાસવાદીને તથ્યોના પ્રતિનિધાનમાં રસ નથી પણ તેનાં વિવિધ અર્થઘટનોમાં રસ છે. તેઓ વસ્તુલક્ષી વિશ્લેષણની અશક્યતામાં માને છે(impossibility of objective analysis). બીજી વ્યક્તિઓની જેમ ઇતિહાસકારો વિશિષ્ટ સ્થળ-કાળમાં જીવતા હોય છે, તેમના વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓ વિશેનાં દૃષ્ટિબિંદુઓ પાછળ અગણિત અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત સંચલનોની પ્રભાવકતા હોય છે તેમ જ ઇતિહાસકારના તેમના પોતાના સાંસ્કૃતિક સંદર્ભથી દૃષ્ટિબિંદુનું નિર્માણ પામે છે. તેઓ શું સાચું છે, શું ખોટું છે, સંસ્કારિતા શું છે અને અસંસ્કારિતા શું છે, ઉપયોગી શું છે અને બિનઉપયોગી શું છે, જેવાં તેમનાં પોતાનાં દૃષ્ટિબિંદુનો પ્રભાવ ઘટનાઓના અર્થઘટનમાં જોવા મળે છે.
1,026

edits