ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રસ – રસિકલાલ પરીખ, 1897: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| 10. રસિકલાલ પરીખ | (20.8.1897 1.11.1982)}}
{|style="background-color: ; border: ;"
[[File:10. RASIKLAL PARIKH.jpg|thumb|center|150px]]
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:10. RASIKLAL PARIKH.jpg|150px]]
<center>  '''{{larger|રસ}}''' </center>
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૧૦'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|રસિકલાલ પરીખ}}<br>{{gap|1em}}(૨૦..૧૮૯૭ .૧૧.૧૯૮૨)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|રસ}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
‘રસ’ શબ્દનો પ્રયોગ સંસ્કૃત ભાષા જેટલો જૂનો છે. તેનો મૂળ અર્થ તો ‘પાણી’, ‘પ્રવાહી પદાર્થ’ એવો છે. આ પછી સ્વાદ લેતી વખતે અથવા સ્વાદની આકાંક્ષાએ મોઢામાં પાણી વળે છે માટે તે માટે પણ રસ શબ્દ વપરાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ્યારે પાંચ ગ્રહણ થતા વિશિષ્ટ વિષયોનો વિચાર થયો ત્યારે જિહ્વાગ્રાહ્ય વિષયને ‘રસ’ કહ્યો, એટલે કે ગન્ધ સ્પર્શ આદિ પાંચ ગુણોમાંનો તે એક ગુણ થયો. આ મૂળ પ્રયોગોમાંથી ઉપચારથી ‘રસ’ શબ્દનો પ્રયોગ કાવ્ય અને કલાના ક્ષેત્રમાં આવ્યો હોય એમ લાગે છે. અન્નનો સ્વાદ લેતી વખતે મોઢામાં જે પાણી વળે છે, તે સમયે જે એક નિર્વૃત્તિ, તૃપ્તિ અને એથી સંતોષ કે આનંદ થાય છે તેથી એ શબ્દ કાવ્ય અને કલાના સેવનથી ઉત્પન્ન થતી નિર્વૃતિ, તૃપ્તિ કે આનંદને માટે વપરાયો હશે. આ ગમે તેમ હોય તો પણ ખાવાપીવાના વ્યવહારમાંથી તે કાવ્યકલાના વ્યવહારમાં આવ્યો છે તેનાં પ્રમાણો કાવ્યમીમાંસકોએ ‘રસ’ને સમજવા પીણાનું દૃષ્ટાન્ત આપ્યું છે તે ઉપરથી, તથા ‘ચર્વણા’ ‘ચાવવું’ એ શબ્દનો રસના અનુભવના સંબંધમાં ઉપયોગ કર્યો છે તેમાંથી, મળે છે. પણ આ ઉપરથી કોઈએ એમ ન માનવું કે રસના સૂક્ષ્મ આન્તરિક અનુભવમાં અને સ્થૂલ ખાવાના રસમાં બહુ સામ્ય છે.
‘રસ’ શબ્દનો પ્રયોગ સંસ્કૃત ભાષા જેટલો જૂનો છે. તેનો મૂળ અર્થ તો ‘પાણી’, ‘પ્રવાહી પદાર્થ’ એવો છે. આ પછી સ્વાદ લેતી વખતે અથવા સ્વાદની આકાંક્ષાએ મોઢામાં પાણી વળે છે માટે તે માટે પણ રસ શબ્દ વપરાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ્યારે પાંચ ગ્રહણ થતા વિશિષ્ટ વિષયોનો વિચાર થયો ત્યારે જિહ્વાગ્રાહ્ય વિષયને ‘રસ’ કહ્યો, એટલે કે ગન્ધ સ્પર્શ આદિ પાંચ ગુણોમાંનો તે એક ગુણ થયો. આ મૂળ પ્રયોગોમાંથી ઉપચારથી ‘રસ’ શબ્દનો પ્રયોગ કાવ્ય અને કલાના ક્ષેત્રમાં આવ્યો હોય એમ લાગે છે. અન્નનો સ્વાદ લેતી વખતે મોઢામાં જે પાણી વળે છે, તે સમયે જે એક નિર્વૃત્તિ, તૃપ્તિ અને એથી સંતોષ કે આનંદ થાય છે તેથી એ શબ્દ કાવ્ય અને કલાના સેવનથી ઉત્પન્ન થતી નિર્વૃતિ, તૃપ્તિ કે આનંદને માટે વપરાયો હશે. આ ગમે તેમ હોય તો પણ ખાવાપીવાના વ્યવહારમાંથી તે કાવ્યકલાના વ્યવહારમાં આવ્યો છે તેનાં પ્રમાણો કાવ્યમીમાંસકોએ ‘રસ’ને સમજવા પીણાનું દૃષ્ટાન્ત આપ્યું છે તે ઉપરથી, તથા ‘ચર્વણા’ ‘ચાવવું’ એ શબ્દનો રસના અનુભવના સંબંધમાં ઉપયોગ કર્યો છે તેમાંથી, મળે છે. પણ આ ઉપરથી કોઈએ એમ ન માનવું કે રસના સૂક્ષ્મ આન્તરિક અનુભવમાં અને સ્થૂલ ખાવાના રસમાં બહુ સામ્ય છે.