છંદોલય ૧૯૪૯/જલધિને આરે

From Ekatra Wiki
Revision as of 00:36, 23 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જલધિને આરે

જા, જનહીન તહીં જલધિને આરે,
એ ના કેવળ સુણશે,
કિન્તુ આ તવ અધીર વ્યથાને વારેવારે
ગભીર ઘેરી નિજ વાણીમાં સહસ્રશતવિધ ગુણશે!

૧૯૪૮